અમરેલી વડિયા ના ખાખરીયા રોડ પર નર્મદા પાઈપલાઈનના ભંગાણ.વાલ્વ માં ભંગાણ થતા પાણીનો વેડફાડ.ખેડૂતના ખેતર માં નર્મદા ના નીર ફરી વળ્યા.તાતકાલિક રીપરિંગ કરવા ખેડૂત માંગ.