District News
Aravalli સમાચાર
મોડાસામાં મસ્જિદ દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા.
અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસે મસ્જિદની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા, ₹40 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરાઈ છે...
મેઘરજમાં ખેતરોમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો,બે આરોપી ઝડપાયા.
અરવલ્લીના મેઘરજ પોલીસે કૉપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા., 12 કિલો કૉપર વાયર, બાઈક સહિત ₹64,400નો મુદ્દામાલ જપ્ત કર્યો.
મોડાસામાં ડોક્ટરોનું અનોખું વૃક્ષારોપણ, ‘એક પેડ માં કે નામ’.
અરવલ્લીના મોડાસામાં સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ડોક્ટરોએ 32 વૃક્ષોનું વાવેતર કર્યું, છોડને ઉછેર અને જાળવણીનો સંકલ્પ પણ કર્યો.
મોડાસામાં નગરપાલિકાના બંદોબસ્ત વચ્ચે 24 મકાનો દૂર કરાયા..
અરવલ્લીના મોડાસા કોલેજ છાપરા વિસ્તારમાં નગરપાલિકાએ બે JCBથી 24 કાચા-પાકા મકાનો દૂર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શાંતિપૂર્ણ પૂર્ણ થઈ.
🚨ટોપ ન્યૂઝ📰
અરવલ્લીમા દ્રષ્ટિકોણ ન્યૂઝની અસર, GSRTC તંત્ર હરકતમાં
અરવલ્લીમા દ્રષ્ટિકોણ ન્યૂઝની અસર, GSRTC તંત્ર હરકતમાં .અણીયોર ગામ સુધી નિયમિત બસ દોડાવતો પરિપત્ર જાહેર. 5 વર્ષ જૂની સમસ્યાનો આવ્યો ઉકેલ, ગ્રામજનોમાં ખુશી.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વાત્રક જલાધાર યોજના
વન વિભાગની કામગીરી અંગે ગ્રામજનોમાં રોષ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામમાં રાત્રિના સમયે દીપડાએ એક ગાય પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે
ગ્રામ વજનની રૂ. 97,600 કિંમતની સોનાની ચેઇન કબજે ..
અરવલ્લી જિલ્લા LCBની ટીમે મોડાસા કોલેજ રોડ વિસ્તારમાંથી સલમાનખાન ઉર્ફે રાધુ કયુમખાન પઠાણ અને વિક્રમભાઈ ચીમનભાઈ દંતાણી, બંને મહેમદાવાદના રહેવાસીઓની ધરપકડ કરી હતી
પરસોડામાં રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન યોજાયું..
રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન
રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડુપ્લિકેટ તથા બિનઅધિકૃત બ્રાન્ડેડ માલસામાનના વેચાણ વિરુદ્ધ ચલાવવામાં આવતી
...વાદી સમાજના પરિવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા....
વાદી સમાજના પરિવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા.100થી વધુ લોકો બેઘર બન્યાનો દાવો.રહેઠાણ અને ખેતીની જમીન ફાળવવાની માંગ.વન અધિકાર કાયદા હેઠળ હક્ક માન્ય કરવાની માંગ.
અરવલ્લીમાં વીડિયો વાયરલ થતા શ્રીનાથજી હોટલ સીલ
મોડાસામાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ નગરપાલિકાએ શ્રીનાથજી હોટલ સીલ કરી,બિનઅધિકૃત બાંધકામ મુદ્દે લોકો તંત્રને સવાલ કરી રહ્યા છે.