અવ્યવસ્થાથી કંટાળેલા ખેલાડીઓએ ખેલમહાકુંભમાં ભાગ લેવાનું છોડ્યું..
ખેલ મહાકુંભમાં જીતેલા ખેલાડીઓના રૂપિયા ક્યાં ગયા?:અંડર 15થી 60 વર્ષના સ્પર્ધકોને છેતરપિંડીનો અહેસાસ, ઘણાએ રમવાનું છોડ્યું, અધિકારીનો દાવો- 52 કરોડ તો આપ્યા.